0:00
33:51
Reculer de 15 secondes
Avancer de 15 secondes

દેવકીના પ્રથમ પુત્રના જન્મ સાથે જ, વાસુદેવ પોતાના 'સત્ય'ના વચન અને દેવકી 'પુરુષાર્થ' વચ્ચેના ગહન ધર્મસંકટમાં ફસાય છે. વાસુદેવની અડગ સત્યનિષ્ઠાથી પ્રભાવિત થઈને કંસ બાળકને જીવતદાન આપે છે , પણ દેવર્ષિ નારદની ચાલાકીભરી શંકાઓ કંસની કરુણાને ક્રૂરતામાં ફેરવી દે છે, જે પ્રથમ બાળકની કરુણ હત્યામાં પરિણમે છે.

D'autres épisodes de "Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat"