Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat podcast

Devi bhagvat - Skandh 1 Adhyay 15

0:00
31:12
Spola tillbaka 15 sekunder
Spola framåt 15 sekunder

જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.

Fler avsnitt från "Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat"