0:00
30:07
Retroceder 15 segundos
Avanzar 15 segundos

આજના એપિસોડમાં સાંભળો દેવરાજ ઇન્દ્રના મનોસંઘર્ષની કથા. જ્યારે મહિષાસુરની વિશાળ સેના સ્વર્ગ પર આક્રમણ કરવા તૈયાર હોય છે, ત્યારે ઇન્દ્રના મનમાં ઉઠતા ભય અને શંકાઓનું નિવારણ દેવગુરુ બૃહસ્પતિ કેવી રીતે કરે છે? પ્રારબ્ધ એટલે કે નસીબ અને પુરુષાર્થ એટલે કે મહેનત - આ બંને પૈકી કોણ મોટું છે? શું આપણે માત્ર નસીબના ભરોસે બેસી રહેવું જોઈએ? બૃહસ્પતિ દ્વારા આપવામાં આવેલો આત્મા અને શરીરનો ભેદ આપણને જીવનની કોઈપણ મુસીબતમાં સ્થિર રહેતા શીખવે છે. સાંભળો, સમજો અને તમારા જીવનમાં ઉતારો આ અમૃત જ્ઞાન.


#GujaratiPodcast #BhagavatPuran #SpiritualGrowth #Wisdom #IndraDev #Mahishasura #LifeStrategy #SuccessMindset #Dharma #VedicWisdom

Otros episodios de "Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat"